પરીચય |
શ્રી લલિતચંદ્ધ જે. રાજ
સી-પ, જનોડનગર, નાથીબા
નગર પાસે,
હરણી રોડ, વડોદરા
ફોન: ૨૪૪૮૮૫૪ |
પ્રમુખ |
|
|
શ્રી નરોત્તમ પી. પરમાર
૭-બી શકિત મૃંદગ સોસાયટી,
બ્રાઇટ સ્કુલ પાછળ, વી.આઇ.પી રોડ, વડોદરા
ફોન: ૨૭૯૪૦૫૫ |
ઉપ પ્રમુખ |
|
|
શ્રી ખુશાલ એમ. પરમાર
૪૭, "શિવસદન", નરેન્દ્વનગર,
વારસીયા રીંગ રોડ, વડોદરા |
મંત્રી |
|
|
શ્રી બાલુભાઇ સી. પરમાર
૧૪, સ્ટાફ કવાટસૅ, ફાયર સ્ટેશન,
મકરપુરા જી.આઇ.ડી.સી.,
વડોદરા |
સહ મંત્રી |
|
|
શ્રી કરસનભાઇ એમ. પરમાર
૪૫, આશીષ સોસાયટી,
હરણી રોડ, વડોદરા |
ખજાનચી |
|
|
શ્રી દેવરામ જે. પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી નગીનભાઇ ડી. પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી રણછોટભાઇ આર.
પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી ડાહ્યાભાઇ એમ.
પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી અંટોલભાઇ પી.
પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી પ્રભુદાસ આર.
પરમાર
|
કારોબારી સમિતિ |
શ્રી રામુભાઇ સી. પરમાર
|
કારોબારી સમિતિ |
ડો. બીપીન જે. પટેલ
|
કારોબારી સમિતિ |
રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટના
ઉદ્વેશો
|
૧
|
ગુજરાતમાં વસતા રાજપીપળા
તાલુકાના વણકરસમાજના લોકોને સંગઠીત કરવા |
૨ |
ઘોરણ ૧૦ અને ૧૨ અન્ય
શૈક્ષણિક ક્ષેત્રોમાં ભણતા તેજસ્વી બાળકોને
પ્રોત્સાહિત કરવા |
૩ |
સમાજના અપરણિતોનો પસંદગી
મેળાવડા તેમજ સમુહ લગ્નો યોજવા |
૪ |
સમાજના ઉત્કષૅ માટે રીત
રીવાજોમાં સુધારા વધારા સુચવવા |
૫ |
સમાજના લોકોનુ
સ્નેહમીલન જેવા કાયૅક્રમો રાખીને સમાજના લોકોને
એકબીજની નજીક લાવવા પ્રયત્ન કરવો |
૬ |
વડોદરા શહેરમાં વસતા
સમાજના ભાઇઓ માટે સમાજ ઉપયોગી મકાન બનાવવુ |
રાજપીપળા તાલુકા
વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યો
|
૧
|
તારીખ ૦૫-૦૯-૧૯૯૬ ના
રોજ માચૅ ૧૯૯૬ ની ઘોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના
તેજસ્વી તારલાઓનુ સન્માન |
૨ |
તારીખ ૦૧-૦૨-૧૯૯૭ ના
રોજ વિજયનગર કોમ્યુનિટી હોલ હરણી રોડ વડોદરા
ખાતે સમાજના લોકોનો મીલન સમારંભ |
૩ |
તારીખ ૦૫-૦૯-૧૯૯૭ ના
રોજ માચૅ ૧૯૯૭ ની ઘોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના
તેજસ્વી તારલાઓનુ સન્માન |
૪ |
રાજપીપળા તાલુકાના
અણીજરા ગામે આગ અકસ્માતથી અસરગ્રસ્તોના દુ:ખમાં
સહભાગી થઇ રુપીયા ૨૫૦૧ ની સહાય કરી. |
રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ:વડોદરા ની
પરીચય પુસ્તીકામાંથી |